Talati Practice MCQ Part - 3
ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ’ અંદોલન થયું હતું ?

કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા
આનંદી બહેન પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ?

નામયોગી
વિભક્તિ
અનુગ
સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવોઃ– રેખા ભાવિકને ખવડાવીને ખાય છે.

ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત
સામાન્ય કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
કાકા કાલેલકર
બોટાદકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP