કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ?

જાપાન
ઉઝબેકિસ્તાન
મોંગોલિયા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ?

રાંચી
વારાણસી
ભોપાલ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP