GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જયારે ખેડૂત તમાકુના પાન કોઈ ફેક્ટરીને પુરા પાડે છે કે જે GST હેઠળ નોંધાયેલી છે. ત્યારે GST ચૂકવવાની જવાબદેહિતા કોની છે ? ખેડૂતની તમાકુના પાન વેચનારની રીવર્સ ચાર્જ અંતર્ગત ખરીદનારની આપેલ પૈકી એક પણ નહીં ખેડૂતની તમાકુના પાન વેચનારની રીવર્સ ચાર્જ અંતર્ગત ખરીદનારની આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ટેલી-ERP 9.00 માં ખરીદી રજિસ્ટર જોવા માટે કયું પગલું અનુસરવામાં આવે છે ? Gateway of Tally → Display → Account Books → Purchase Register Gateway of Tally → Account Books → Sales Register Gateway of Tally → Registers → Purchase Register Gateway of Tally → Display → Sales Register Gateway of Tally → Display → Account Books → Purchase Register Gateway of Tally → Account Books → Sales Register Gateway of Tally → Registers → Purchase Register Gateway of Tally → Display → Sales Register ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ફેરબદલી પદ્ધતિ હેઠળ, મજૂર ફેરબદલી દર માપવામાં આવે છે___ આપેલ તમામ છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા આપેલ તમામ છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ? મૂલ્યવર્ધન અવમૂલ્યન કોઈ ફેરફાર નહિ થાય કહી શકાય નહિ મૂલ્યવર્ધન અવમૂલ્યન કોઈ ફેરફાર નહિ થાય કહી શકાય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બેંકધિરાણના નિયમનને અંકુશિત કરવા માટે, નીચેનામાંથી કઈ સમિતિ(ઓ)ની સ્થાપના કરવામાં આવી હતી ? દહેજિયા સમિતિ મરાઠા સમિતિ આપેલ તમામ ચક્રવર્તી સમિતિ દહેજિયા સમિતિ મરાઠા સમિતિ આપેલ તમામ ચક્રવર્તી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP