GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) GST કાયદા અનુસાર કોણે મૂળ સ્ત્રોત માંથી વેરો એકત્ર (TCS) કરવાનું કાર્ય કરવું જરૂરી છે ? આંતરિક સેવા વિતરણ કર્તા ટ્રાન્સપોર્ટ ઓપરેટર ઈ-કોમર્સ ઓપરેટર જોબ વર્કર આંતરિક સેવા વિતરણ કર્તા ટ્રાન્સપોર્ટ ઓપરેટર ઈ-કોમર્સ ઓપરેટર જોબ વર્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે – આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) મૂડીની પડતરમાં નીચેનામાંથી કઈ પડતરનો સમાવેશ થાય છે ? સ્પષ્ટ પડતર અને ગર્ભિત પડતર કુલ અથવા સંયોજિત અથવા સંયુક્ત પડતર ભાવિ પડતર અને ઐતિહાસિક પડતર આપેલ તમામ સ્પષ્ટ પડતર અને ગર્ભિત પડતર કુલ અથવા સંયોજિત અથવા સંયુક્ત પડતર ભાવિ પડતર અને ઐતિહાસિક પડતર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ? સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે. ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી પ્રધાનમંત્રી, નાણામંત્રી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી પ્રધાનમંત્રી, નાણામંત્રી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી પોસ્ટ વિભાગ દ્વારા પુરી પાડવામાં આવતી કઈ સેવાઓ કરમુક્ત છે ? સ્પીડ પોસ્ટ પોસ્ટલ જીવન વીમો આપેલ પૈકી એક પણ નહીં એક્ષપ્રેસ પાર્સલ પોસ્ટ સ્પીડ પોસ્ટ પોસ્ટલ જીવન વીમો આપેલ પૈકી એક પણ નહીં એક્ષપ્રેસ પાર્સલ પોસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP