Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

સુશ્રુત
વરાહમિહિર
ભાસ્કરાચાર્ય
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સાચી જોડણીવાળું શબ્દજૂથ કયું છે ?

પૃથ્થકરણ, મિલ્કત
સંન્યાસી, પુનરુચ્ચાર
શૌર્યતા, જીંદગી
નિરાભિમાની, દ્વિતિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ?

મેનોમીટર
ઓડિયોમીટર
ગાયરોસ્કોપ
સિસ્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP