Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામની ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું.

શ્રીધર આચાર્ય
પાયથાગોરસ
આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

કથોપનિષદ
ભગવત્‌ ગીતા
રામાયણ
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
અખો - આખ્યાન
ન્હાનાલાલ - ડોલન શૈલી
ગિજુભાઈ - બાળસાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP