Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
વિનાયક સાવરકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
પંડિત મદનમોહન માલવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

બરડો
ગિરનાર
શેત્રુંજય
સાપુતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ?

494.9
494.4
4949
49.49

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP