Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

સ્નેહરશ્મિ
ઉશનસ્‌
રાજેન્દ્ર શાહ
માધવ રામાનુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ?

મહાદ્વીપ
ઉષ્ણ કટિબંધ
રણપ્રદેશ
શીત કટિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP