GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધનું / ના પરિણામ / પરિણામો હતું / હતાં ?
I. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું.
II. મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયાં.
III. મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ "ખારડાની સંધિ" કરી.

ફક્ત II
ફક્ત II અને III
ફક્ત I
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

સજા પરિવર્તન (Commute) - શિક્ષામાં ઘટાડો.
સજા માફી (Pardon) - માત્ર માફી જ સજાનો સંપૂર્ણપણે અંત લાવી શકે છે.
ફાંસી મોકૂફી (Reprieve) - દેહાંત દંડની સજામાં કામચલાઉ મોકૂફી
સજામાં ઘટાડો (Remission) - કોઈ વિશિષ્ટ કારણોસર સજામાં ઘટાડો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ?
I. બિંદુસાર - અમિત્રાઘાટ
II. સમુદ્રગુપ્ત - પરાક્રમક
III. કુમારગુપ્ત - મહેન્દ્રદિત્ય
IV. સ્કંદગુપ્ત - કર્માદિત્ય

ફક્ત II, III અને IV
I, II, III અને IV
ફક્ત I, III અને IV
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા મંદિરને બે આંગણ છે ?

શેઠ હઠીસિંગ મંદિર
નવલખા મંદિર
અંબરનાથ મંદિર
ગોપનું મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.
II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.
III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે "આંધ્ર ભોજ" તરીકે જાણીતા હતા.

ફક્ત III
ફક્ત I
ફક્ત II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે.
2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે.
3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP