GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ બેંક ધિરાણને સરળ બનાવે છે.
(I) પોતાના ભંડોળમાંથી પ્રત્યક્ષ ધિરાણ આપી અથવા પ્રતિભાગી બનીને
(II) સભ્ય દ્વારા બજારમાં ભંડોળ વધારેલ હોય તે દ્વારા
(III) IMFના વધારેલા ભંડોળમાંથી
(IV) ખાનગી રોકાણકારો દ્વારા આપેલ ધિરાણમાં અંશતઃ કે પૂર્ણ બાંહેધરી આપીને

(III) સિવાય બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (III)
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“મુક્ત વેપાર એ વ્યાપાર નીતિની એવી પધ્ધતિ છે જે ઘરેલું અને વિદેશી વસ્તુઓ વચ્ચે કોઈ જ ભેદ રાખતી નથી અને તેથી વધારાનો બોજ પછી લાદવામાં આવતો નથી અને પહેલાંની કોઈ ખાસ તરફેણ મંજૂર કરવામાં આવતી નથી.’’ મુક્ત વેપારની આ વ્યાખ્યા ___ દ્વારા આપવામાં આવે છે.

ડેવિડ રિકાર્ડો
એડમ સ્મિથ
જે. એસ. મીલ
હેબરલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો.
(I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે.
(II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન (SFCs) એ ભારતીય બેકિંગ પધ્ધતિની મહત્ત્વની પાંખ છે. સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશનના સંદર્ભમાં નીચેની માહિતી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
(I) SFCs ની સ્થાપના સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન એક્ટ, 1952 ની જોગવાઈઓ દ્વારા થઈ છે.
(II) SFCs ના કાર્યો IFCI જેવા છે.
(III) છેલ્લા વર્ષોમાં, SFCs ના સહાયનો મોટો ભાગ પછાત વિસ્તારના નાના ઉદ્યોગોમાં રોકાયેલ છે.
(IV) SFCs એ રાજ્ય સરકાર અને IDBI ના અંકુશમાં આવે છે.

માત્ર (I), (II) અને (III) સાચાં છે.
માત્ર (II) અને (IV) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ITR-1 તે વ્યક્તિના કિસ્સામાં લાગુ પડશે નહીં કે જે...
(I) ભારત બહાર આવેલ મિલકતો (કોઈપણ એકમમાં નાણાંકીય હિત સમાવિષ્ટ ન હોય) ધરાવતો હોય.
(II) ભારત બહાર કોઈપણ ખાતામાં સહી કરવાની સત્તા ધરાવતો હોય.
(III) ભારત બહાર કોઈપણ પ્રકારની આવકનો સ્ત્રોત ન હોય.
(IV) કોઈપણ કંપનીનો ડિરેક્ટર હોય.

માત્ર (II) અને (IV)
માત્ર (II) અને (III)
માત્ર (III)
માત્ર (I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી રોકાણોના માપદંડના સંબંધિત કયું સાચું નથી ?

હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.
ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે.
રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે.
આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP