ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ.વિક્રમ સારાભાઈ અટલ બિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ ડૉ.વિક્રમ સારાભાઈ અટલ બિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? જવાહરલાલ નેહરુ ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ જુગતરામ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ જુગતરામ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડિજિટલ ટ્રાન્જેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લૉન્ચ કરી ? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ડૉ.બાબા સાહેબ આંબેડકર ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ડૉ.બાબા સાહેબ આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? મોતીભાઇ અમીન ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ રાવ ખેંગારજી ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP