ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? કલ્પના ચાવલા વિક્રમ સારાભાઈ સતીશ શર્મા રાકેશ શર્મા કલ્પના ચાવલા વિક્રમ સારાભાઈ સતીશ શર્મા રાકેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? વિજયઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? આંધ્ર પ્રદેશ ઓરિસ્સા કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઓરિસ્સા કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. સી.આર. દાસ - દેશબંધુ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ સી.આર. દાસ - દેશબંધુ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP