GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આંતરરાષ્ટ્રીય ઊર્જા સંસ્થા (International Energy Agency (IEA))ના Global EV Outlook 2021 અનુસાર વર્ષ ___ સુધીમાં ભારત ઓટો વેચાણનું 30% ઈલેક્ટ્રીક વાહનો હશે. 2030 2040 2035 2025 2030 2040 2035 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય ઉદ્યોગ ___ ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો. ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી આપેલ તમામ જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી આપેલ તમામ જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે. પેરામ્બૂદૂર (Perambudur) આપેલ પૈકી કોઈ નહીં વાયનાડ (Wynad) ક્યુનો (Kuno) પેરામ્બૂદૂર (Perambudur) આપેલ પૈકી કોઈ નહીં વાયનાડ (Wynad) ક્યુનો (Kuno) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા એ ગુજરાતમાં સુસ્તી રીંછ (Sloth bear) આભ્યારણ્યો છે ? 1. રતનમહાલ2. બાલારામ અંબાજી3. જાંબુઘોડા4. બરડાનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધ બોમ્બે સમાચાર (The Bombay Samachar) એ ભારતમાંથી સતત (continuously) પ્રકાશિત થતું સૌથી જૂનું વર્તમાનપત્ર છે. તે 1822માં ___ દ્વારા સ્થાપવામાં આવ્યું અને તે ___ ભાષામાં પ્રકાશિત થાય છે. બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી શેઠ ચેટીચંદ, પારસી કાવાસજી લાલ, મરાઠી બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી શેઠ ચેટીચંદ, પારસી કાવાસજી લાલ, મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સત્ય નથી ? મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યા સત્યાગ્રહીઓના કુટુંબીજનો નિવાસ કરી શકે. ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા. અમદાવાદ મિલ કામાદરોની હડતાલ બાદ ‘તીન કાઠીયા’ (Tinkathia) નાબૂદ કરવામાં આવ્યો. રાજકુમાર શુક્લા એ મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ્ય ખાતે નિયંત્રીત કર્યાં. મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યા સત્યાગ્રહીઓના કુટુંબીજનો નિવાસ કરી શકે. ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા. અમદાવાદ મિલ કામાદરોની હડતાલ બાદ ‘તીન કાઠીયા’ (Tinkathia) નાબૂદ કરવામાં આવ્યો. રાજકુમાર શુક્લા એ મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ્ય ખાતે નિયંત્રીત કર્યાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP