Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3, 4
2, 3, 4
1, 2, 3
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા વાકયોમાં હુલ્લડ વિશે ક્યું વાકય ખોટું છે ?

હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી.
હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ.
હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે.
હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP