Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 અંતર્ગત દહેજ મૃત્યુની જોગવાઈ કયા વર્ષમાં ઉમેરવામાં આવી છે ? 1980 1981 1985 1986 1980 1981 1985 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો -1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઈએ ? આપેલ પૈકી એક પણ નહીં ફકત એક બે અથવા તેથી વધુ ફકત બે આપેલ પૈકી એક પણ નહીં ફકત એક બે અથવા તેથી વધુ ફકત બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી. આપેલ બંને ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી. આપેલ બંને ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડેન્ડ્રોલોજીમાં શેનો અભ્યાસ થાય છે ? વૃક્ષો સ્વાસ્થ્ય ફિંગર પ્રિન્ટનો અભ્યાસ તોલમાપ વિજ્ઞાન વૃક્ષો સ્વાસ્થ્ય ફિંગર પ્રિન્ટનો અભ્યાસ તોલમાપ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડ - 1860 ની કઇ કલમથી આપેલ છે ? 141 120 100 145 141 120 100 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નેતાજી સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં પહેલી વખત તિરંગો લહેરાવ્યો તેની યાદમાં ભારત સરકાર દ્વારા કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવેલ ? 100 50 75 125 100 50 75 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP