Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

જવાહરલાલ નહેરુ
ડો.બી.આર. આંબેડકર
ગાંધીજી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનીક હકૂમત કોણ નક્કી કરી શકે ?

ડિસ્ટ્રીક્ટ કોર્ટ
જિલ્લા મેજિસ્ટ્રેટ
રાજ્ય સરકાર
હાઈકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
“સ્મરણયાત્રા” એ ક્યાં સર્જકની જાણીતી આત્મકથા છે ?

કાકાસાહેબ કાલેલકર
બ.ક.ઠાકર
ચીનુ મોદી
ગોર્વધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP