Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.
સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો
મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.
બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ?

ખૂન સહિત ધાડ - 396
ખૂન - 320
રાજ્ય વિરુદ્ધ લડાઈ - 121
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં શેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
મસ્જિદ
કુતુબમિનાર
લાલ કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP