Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ? મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? નિકસન ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન નિકસન ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક કિમી = ___ કેટલા માઇલ ? 0.6214 0.6314 0.6114 0.6414 0.6214 0.6314 0.6114 0.6414 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં શેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું ? લાલ કિલ્લો આપેલ પૈકી એક પણ નહીં કુતુબમિનાર મસ્જિદ લાલ કિલ્લો આપેલ પૈકી એક પણ નહીં કુતુબમિનાર મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘રાઇનો પર્વત’ કૃતિના સર્જકનું નામ જણાવો. રમેશ પારેખ બાલાશંકર કંથારીયા રમણભાઇ નિલકંઠ બ.ક.ઠાકોર રમેશ પારેખ બાલાશંકર કંથારીયા રમણભાઇ નિલકંઠ બ.ક.ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ ગુનાહિત કાવતરું કરવામાં ઓછામાં ઓછા કેટલા વ્યકિત જોઇએ ? 2 7 5 1 2 7 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP