કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લિક્વિડિટી એડજેસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) કઈ કમિટીની ભલામણને આધારે વર્ષ 1998માં RBIમાં રજૂ કરવામાં આવી હતી ? કસ્તૂરીરંગન કમિટી નરસિંહમ કમિટી બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી કસ્તૂરીરંગન કમિટી નરસિંહમ કમિટી બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ? બુદ્ધિસાગરસૂરીએ દેવભદ્રસૂરિએ હેમચંદ્રસુરીએ અભયદેવસૂરિએ બુદ્ધિસાગરસૂરીએ દેવભદ્રસૂરિએ હેમચંદ્રસુરીએ અભયદેવસૂરિએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન 2020ની થીમ જણાવો ? Recover with integrity Recover with discipline Recover with fraternity Recovery with integration Recover with integrity Recover with discipline Recover with fraternity Recovery with integration ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિવસ 'સુશાસન દિન' તરીકે ઉજવાય છે ? શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી મોરારજી દેસાઈ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યુનેસ્કો દ્વારા કયા દેશની હોકર સંસ્કૃતિનો માનવતાની અમૃર્ત સાંસ્કૃતિક વિરાસતની પ્રતિનિધિ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ? સિંગાપુર ઈન્ડોનેશિયા ફિલીપાઇન્સ ચીન સિંગાપુર ઈન્ડોનેશિયા ફિલીપાઇન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ? તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP