કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્યમાં આવેલા કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ (કોલાર સોનાની ખાણ) માં MECLએ ફરીથી ઉત્ખનન કાર્ય શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ? ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. એક પણ નહીં સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. એક પણ નહીં સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ? જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જન્મ સ્થળ : વિરપુર જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જન્મ સ્થળ : વિરપુર જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રિઝર્વ બેંક ઇનોવેશન હબના પ્રથમ ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ક્રિસ ગોપાલક્રિષ્ણન્ આશિમા ગોયલ જયંત વર્મા ઉર્જિત પટેલ ક્રિસ ગોપાલક્રિષ્ણન્ આશિમા ગોયલ જયંત વર્મા ઉર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'અસન બેરેજ' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? 24 નવેમ્બર : લચિત દિવસ GIDC નાં વર્તમાન અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત છે. સરૈઘાટના યુદ્ધમાં અહોમ સામ્રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. એક પણ નહીં 24 નવેમ્બર : લચિત દિવસ GIDC નાં વર્તમાન અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત છે. સરૈઘાટના યુદ્ધમાં અહોમ સામ્રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP