Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

એક ઘા
એનાં એ ગામડાં
ગ્રામમાતા
હૃદય ત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

રામનવમી
હનુમાન જયંતિ
મહા શિવરાત્રી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

ઝવેરચંદ મેઘાણી
ભાણાભાઈ ગીડા
નાનાભાઈ ભટ્ટ
શાહબુદ્દિન રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ઈતિહાસ રચ્યો હતો ?

પી.વી.સિંધુ
દિપા કરમાકર
સાક્ષી મલેક
અરૂણિમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP