Revenue Talati Exam Paper (28-02-2016) MS PowerPoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે ક્યા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Format → Hide Slide Tools → Hide Slide View → Hide Slide Slide Show → Hide Slide Format → Hide Slide Tools → Hide Slide View → Hide Slide Slide Show → Hide Slide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 20 30 16 12 20 30 16 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરતાં ગોલકનાં ઘનફળમાં કેટલાં ટકા વધારો થાય ? 33.1% 27.1% 21% 10% 33.1% 27.1% 21% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સાત નદીઓનું સંગમસ્થાન - વૌઠા(b) કવિ કલાપીની કર્મભૂમિ - લાઠી (c) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય - બિલેશ્વર (d) પ્રતિ 18 વર્ષે ભરાતા કુંભમેળાનું સ્થળ - ભાડભૂત (1) અમરેલી જિલ્લો (2) ભરૂચ જિલ્લો (3) રાજકોટ જિલ્લો (4) અમદાવાદ જિલ્લો d-2, a-1, b-3, c-4 a-4, b-1, c-3, d-2 c-3, d-4, a-2, b-1 b-1, c-2, d-3, a-4 d-2, a-1, b-3, c-4 a-4, b-1, c-3, d-2 c-3, d-4, a-2, b-1 b-1, c-2, d-3, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ? જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ? સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ માનવીની ભવાઈ મળેલા જીવ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ માનવીની ભવાઈ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP