Talati Practice MCQ Part - 3
ગુપ્તવંશના ક્યા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ?

ચંદ્રગુપ્ત - II
ઘટોત્કચ
કુમારગુપ્ત - I
ચંદ્રગુપ્ત - I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ભવાઈ’માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?

ભકિતરસ
કટાક્ષ
ઉપદેશ
સમાજદર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો

નરેન્દ્ર મોદી
રાજેન્દ્ર શુક્લ
વિનોદ જોશી
હર્ષ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજગોપાલાચારી
ડો. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP