Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

ભોળાભાઈ પટેલ
રાજેન્દ્ર શુકલા
દિગીશ મહેતા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ?

20 લી.
40 લી.
19.8 લી.
10 લી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા સ્થળે ‘રેયોન ઉદ્યોગ’ વિકસ્યો છે ?

સાવરકુંડલા
વેરાવળ
ખંભાત
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે ?

વાગડ
ચરોતર
કાનમ
વાકળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?

શામળ શેઠ
નર્મદ
પ્રેમાનંદ
કે.ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP