એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કવિ વેણીભાઈ પુરોહિતના સૌપ્રથમ કાવ્યનું નામ જણાવો.

બગડેલો દિવસ
ગોફણગીતા
પુરાણો દીવડો
અખોવન માવડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ?

ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી
બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે
આપેલ તમામ
રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
2G સ્પેક્ટમ ફાળવણી અંગેનો કંટ્રોલર અને ઓડીટર જનરલનો રીપોર્ટ સંસદમાં રજુ થયો ત્યારે કંટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ?

શ્રી વી.એન. કૌલ
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી વિનોદ રાય
શ્રી શશીકાંત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP