GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કઈ સમિતિએ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (National Bank for Agriculture and Rural Development) સ્થાપવા માટે ભલામણ કરી હતી ?

નરસિંહમ સમિતિ
રંગરાજન સમિતિ
શિવ રમણ સમિતિ
કસ્તુરીરંગન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણુક ન થાય તેવા સંજોગોમાં –

કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે.
કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે.
કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે.
કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો ગૌણ કંપનીના સામાન્ય અનામતની આખરબાકી એ સામાન્ય અનામતની શરૂઆતની બાકી કરતા ઓછી હોય તો એ નિષ્કર્ષ તારવી શકાય કે –

ગૌણ કંપની દ્વારા બોનસ શેર બહાર પાડવામાં આવેલ છે.
ગૌણ કંપની દ્વારા નફા-નુકશાન ખાતે ઉધારી અમૂક નફો સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરેલ છે.
મૂડીનફો સામાન્ય અનામત ખાતે જમા કરેલ છે.
ગૌણ કંપની દ્વારા સંપાદન પૂર્વે ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
‘રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ’ (RTGS) નો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી કેટલી રકમનો વ્યવહાર હોવો જોઈએ ?

રૂપિયા 2 લાખ
રૂપિયા 4 લાખ
રૂપિયા 3 લાખ
રૂપિયા 1 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. બદલાતા ભાવ સ્તર હેઠળ, પેઢીએ વિવિધ ઘટકો સાથે કાર્યશીલ મૂડીનું લઘુત્તમ સ્તર જાળવી રાખવું આવશ્યક છે.
II. ચાલુ મિલકતના કોઇપણ ઘટકનું રોકડમાં રૂપાંતર કરવા માટે છ થી આઠ માસનો સમય જરૂરી છે.
ઉપરોક્ત બે વિધાનોને ધ્યાનમાં રાખી, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

વિધાન - I ખોટું છે અને વિધાન-II સાચું છે.
વિધાન- I સાચું છે અને વિધાન-II ખોટું છે.
બંને વિધાનો સાચાં છે.
બંને વિધાનો ખોટા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે –

મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા
ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા
આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા
આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP