વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો ખોટા છે ?

નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે.
કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'જ્ઞાનસેતુ' શું છે ?

વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે.
દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે.
સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે.
જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રોકેટયાન ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ
આપેલ પૈકી કોઈ નહીં
ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ
ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP