ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? ફક્ત વડી અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત સર્વોચ્ચ અદાલત ફક્ત વડી અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 48 47 45 46 48 47 45 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ? વડાપ્રધાનના રાષ્ટ્રપતિના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડાપ્રધાનના રાષ્ટ્રપતિના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP