ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? તાલુકા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ? રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ સામાન્ય કાયદાઓ એક પણ નહીં આપેલ બંને રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ સામાન્ય કાયદાઓ એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ? શ્રી સુરેશભાઈ મહેતા શ્રી વજુભાઈ વાળા શ્રી સનત મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી સુરેશભાઈ મહેતા શ્રી વજુભાઈ વાળા શ્રી સનત મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 5 10 12 2 5 10 12 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP