ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ? રાઘવજી લેઉઆ મનુભાઈ પરમાર શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા રાઘવજી લેઉઆ મનુભાઈ પરમાર શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ? ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 19 18 25 22 19 18 25 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ? જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP