ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

અનુસૂચિત જાતિઓ
અન્ય પછાત વર્ગો
ઉપર પૈકી એક પણ નહીં
અનુસૂચિત જનજાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ?

રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં
માત્ર લોકસભામાં
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
માત્ર રાજ્યસભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP