ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ-309
અનુચ્છેદ-311
અનુચ્છેદ-310
અનુચ્છેદ-312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?

520 કરતા વધુ નહીં
510 કરતા વધુ નહીં
540 કરતાં વધુ નહી
530 કરતાં વધુ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP