ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2002 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. પક્ષમાંથી દૂર થાય ધારાસભ્ય તરીકે ગેરલાયક બને ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ધારાસભ્ય તરીકે ગેરલાયક બને ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી - તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 47 49 48 50 47 49 48 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 245 238 253 250 245 238 253 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ? સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. સંવૈધાનિક ઉપચારનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. સંવૈધાનિક ઉપચારનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે ? 4 6 2 5 4 6 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP