Talati Practice MCQ Part - 8
માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

તા.15-6-2005
તા.12-10-2005
તા.3-10-2005
તા.31-12-2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
કાકા સાહેબ કાલેલકર
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
દક્ષિણ ભારતના એક રાજયની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક ‘‘કયાલ” છે, તે રાજ્ય ક્યું ?

કર્ણાટક
તમિલનાડુ
કેરળ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP