Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો
ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા
છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી
ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં
રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

ગાય ગોહરીનો મેળો
પલ્લીનો મેળો
દૂધરેજનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP