GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ?

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ
ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ
મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ
પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ?

શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ
રાસ બિહારી બોઝ - જાપાન
સુભાષચંદ્ર બોઝ - રંગૂન
વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ?

એ. બી. સકસેના
ધારીવાલ
ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ
ડબલ્યુ લુકમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP