GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જલમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી ?

હલ્દીયાથી અલ્હાબાદ સુધી
બરાક નદીના લખપુરથી ભાંગા
ધુબરીથી નદિયા સુધી
કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
શિવાલિકની તળેટીમાં કાંપના પંખાકાર મેદાન જોવા મળે છે, જેની જમીન સ્થૂળ (મોટા) અને ગોળ કાંકરાવાળી હોય છે જેને ___ કહેવામાં આવે છે.

રાઢ
તરાઈ
ભાબર
લાઓસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP