GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

મેનેજરો નક્કી કરે તે
પ્રયોગો દ્વારા નક્કી થાય તે
અનુભવનો નિચોડ
સંચાલકો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ?

સમય નિરીક્ષણ
ગતિ નિરીક્ષણ
ભિન્ન વેતનદર
કર્મચારી નિરીક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ?

કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે
સરકારની આવક વધારવા માટે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે
શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
કુસ્તી મેદાનમાં લડાય.

કારણવાચક
હેતુવાચક
સમયવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP