ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

13 જાન્યુઆરી, 1977
23 જાન્યુઆરી, 1977
3 જાન્યુઆરી, 1977
1 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના નાણાં સચિવ (The Finance Secretary)
ભારતના પ્રધાનમંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 47 A
અનુચ્છેદ 49 A
અનુચ્છેદ 48 A
અનુચ્છેદ 50 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

અનુચ્છેદ 35
અનુચ્છેદ 32
અનુચ્છેદ 23
અનુચ્છેદ 36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP