ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
લોકસભાના વિરોધ પક્ષના નેતા
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

મણિનગર
વડોદરા
આપેલ પૈકી એક પણ નહીં
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ?

રાષ્ટ્રપતિ કહે ત્યારે
'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે
પ્રધાનમંત્રી કહે ત્યારે
સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP