Talati Practice MCQ Part - 3
‘ઉશનસ્’ કોનું ઉપનામ છે ?

રતિલાલ રૂપાવાળા
મણિશંકર ભટ્ટ
નટવરલાલ પંડયા
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

મનહર મોદી
ચિનુ મોદી
નરેન્દ્ર મોદી
સોમભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારત અને કયા દેશ વચ્ચે ‘સમ્પ્રીતિ સૈન્ય અભ્યાસ 2019’નું આયોજન થયું હતું ?

નેપાળ
અફઘાનિસ્તાન
બાંગ્લાદેશ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે

10000
9600
9680
8000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP