Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

નરસિંહ મહેતા
અસાઈત ઠાકર
અખો
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

ભોળાભાઈ પટેલ
દિગીશ મહેતા
રાજેન્દ્ર શુકલા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
"કુમાર અને ગૌરી” કોની જાણીતી કૃતિ છે ?

ન્હાનાલાલ
વાસુકિ
સુંદરમ
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો.

મૂલ્યપત્રીકા
મુલ્યપત્રીકા
મુલ્યપત્રિકા
મૂલ્યપત્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP