Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
ઝવેરચંદ મેઘાણી
હરીન્દ્ર દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
અલાહાબાદ
હૈદરાબાદ
કરાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ?

મોઢેરાનું સૂર્યમંદિર
ગોપનું મંદિર
તારંગાના મંદિરો
રુદ્રમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

સતલુજ
સરસ્વતી
ગોદાવરી
કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP