ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશની નૌસેના સાથે SLINEX યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? શ્રીલંકા સિંગાપુર નેપાળ સાઉદી અરેબિયા શ્રીલંકા સિંગાપુર નેપાળ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ? બ્રિટિશ સરકાર બ્રિટિશ સાંસદ રાણી વિક્ટોરિયા આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સરકાર બ્રિટિશ સાંસદ રાણી વિક્ટોરિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? શાંતિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ શાંતિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP