DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

ભીમદેવ-I
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

કેલ્શિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ અને કેલ્શિયમ આયન
સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
સોડિયમ અને પોટેશિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP