Talati Practice MCQ Part - 1
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ હૈદરાબાદના નગોલે અને મીયાપુર વચ્ચે કેટલા કિમી લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે.

35
30
41
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'એકલતાના કિનારા’ કોની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
ચંદ્રકાન્ત બક્ષી
શિવકુમાર જોષી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP