Talati Practice MCQ Part - 3
"કુમાર અને ગૌરી” કોની જાણીતી કૃતિ છે ?

કાન્ત
વાસુકિ
ન્હાનાલાલ
સુંદરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

ઉત્સાહમાં વધારો થવો.
શાંતિ થવી.
મરેલું સજીવન થવું
આશ્ચર્યનો અનુભવ થવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ભવાઈ’માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?

સમાજદર્પણ
કટાક્ષ
ભકિતરસ
ઉપદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉશનસ
સ્નેહરશ્મિ
ઉમાશંકર જોશી
સુન્દરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વડાપ્રધાન
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP