ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ?

અનુચ્છેદ -16
અનુચ્છેદ -44
અનુચ્છેદ -14
અનુચ્છેદ -45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

મહાત્મા ગાંધી
વિનોબા ભાવે
દયાનંદ સરસ્વતી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ...

ન્યાયિક પદ ધરાવે છે
સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે
સરકારી પદ ધરાવે છે
બંધારણીય પદ ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.
ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની અથવા તેના રાજ્યક્ષેત્રના કોઈપણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકુફ રાખવામાં આવે છે ?

અનુચ્છેદ-24
અનુચ્છેદ-21
અનુચ્છેદ-15
અનુચ્છેદ-19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP