GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

અટલ બિહારી વાજપેયી
પંડિત જવાહરલાલ નહેરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળી તેના ઊદેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કર્યું પગલું ભરવામાં આવે છે ?

મંડળીને દંડ કરવાનું
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
ફડચામાં લઈ જવાનું
સરકાર હસ્તક લેવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
લંડન સ્થિત તુસાદ મ્યુઝિયમમાં નીચેના પૈકી કોની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ?

વિરાટ કોહલી
રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી
અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP