Talati Practice MCQ Part - 7
ગુજરાતના વિશિષ્ટ વનો અને તેના સ્થળનાં જોડકાં પૈકી કયું જોડકું સાચું નથી ?
(1) ગાંધીનગર - પુનિત વન
(2) અંબાજી - માંગલ્ય વન
(3) માનગઢ - ગોવિંદ ગુરુ સ્મૃતિવન
(4) પાવાગઢ - પાવક વન

Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવનમાં આશા છે.
જીવન નિરાશામાય છે.
જીવન અમર છે.
જીવન ક્ષણભંગુર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સહકારી આગેવન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ?

પોરબંદર
જસદણ
પાલનપુર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP