Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
આમીરખાન અભિનીત તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ 'દંગલ' કોના જીવન ઉપર આધારિત છે ?

મહાવીરસિંહ ફોગટ
જગદીશસિંહ ફોગટ
મહાવીરસિંહ રાણા
જગદીશસિંહ ખેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

મંદાક્રાંતા
પૃથ્વી
સ્ત્રગ્ધરા
માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP