Talati Practice MCQ Part - 8
વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ?

22,સપ્ટેમ્બર
10,ઓગષ્ટ
18,નવેમ્બર
10,માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.નોર્મન ઈ. બોલોંગ
ડૉ.કુરિયન
ડૉ.એમ.એસ. સ્વામીનાથન
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ?

છકડો
ટાઈમટેબલ
ચક્ષુ:શ્રવા
જક્ષણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP