મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ ક્યા ઉજવાય છે ? ભરૂચ ડાંગ બનાસકાંઠા છોટાઉદેપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ? પંચમહાલ આદિવાસી છોટા ઉદેપુર રાઠવા ખારાપટ આદિવાસી હળપતિ આદિવાસી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. બોચાસણ ગોંડલ ગઢડા સાળંગપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ? ભાદર મેશ્વો માઝમ સાબરમતી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? રામ શિવ બ્રહ્મા વિષ્ણુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુરત અને ભરૂચ જિલ્લાના ___ લોકોમાં ઘોઘારાયની છડીનો ઉત્સવ યોજાય છે. કુણબી ભોઈ ખારવા પોમલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા શહેરમાં હરસિધ્ધિદેવી અને વિન્ધવાસીની દેવીના મંદિરો આવેલા છે ? પોરબંદર વેરાવળ દાહોદ પાટણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? ઇન્દુલાલ યાજ્ઞિક જુગતરામ દવે કુવરજીભાઇ ભાઇલાલ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ? જયશંકર સુંદરી મલ્લિકા સારાભાઈ સ્મિતા શાસ્ત્રી મૃણાલિની સારાભાઇ TRUE ANSWER : ? YOUR ANSWER : ?