Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
4% ખોટ
4% નુકસાન
1.1% નો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દાદરનગર હવેલી કઈ હાઇકોર્ટનાં કાર્યક્ષેત્ર હેઠળ આવે છે ?

મુંબઈ
દિલ્લી
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

મરાઠી
સંસ્કૃત
ગુજરાતી
હિન્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'હરતી ફરતી કોલેજ લાઈબ્રેરી’ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

પ્રવિણ દરજી
કાકાસાહેબ કાલેલકર
કે.કા. શાસ્ત્રી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP