Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 0.2 નો ઘન કેટલો થાય ? 0.008 0.08 0.8 0.04 0.008 0.08 0.8 0.04 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? કેસ્કોગ્રાફ અભય દીવો ટ્રાન્સફોર્મર થર્મોમીટર કેસ્કોગ્રાફ અભય દીવો ટ્રાન્સફોર્મર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? જીવનચરિત્ર આત્મકથા ખંડ લલિતનિબંધ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર આત્મકથા ખંડ લલિતનિબંધ પ્રવાસ વર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? જયંત ખત્રી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP