Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મને ચાકર રાખોજી
માધવ ક્યાંય નથી મધુવનમાં
મેરે તો ગિરિધર ગોપાલ
મુખડાની માયા લાગી રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

ગ્રામમાતા
હૃદય ત્રિપુટી
એનાં એ ગામડાં
એક ઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

મહા શિવરાત્રી
જન્માષ્ટમી
રામનવમી
હનુમાન જયંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP