GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે.

રૂ. 5,400
રૂ. 15,000
રૂ. 22,500
રૂ. 3,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ?

કિડની
ચામડીના રોગ
મગજની સર્જરી
હૃદયરોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
2019માં દ.આફ્રિકા સામે ભારતના ત્રણ રમતવીરોએ ટેસ્ટમાં બેવડી સદી કરેલ છે. નીચેના ચાર પૈકી કયા રમતવીરનો તેમાં સમાવેશ થતો નથી ?

મયંક અગ્રવાલ
રોહિત શર્મા
શિખર ધવન
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
પાંચ વ્યક્તિ P,Q,R,S અને T એ એક ગોળાકાર ટેબલ ઉપર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠેલી છે.
P એ Rની તરત જ ડાબી બાજુએ છે.
T એ R કે Pની બાજુમાં નથી.
Q એ Sની ડાબી બાજુએ બીજા ક્રમે છે તો T અને Rની વચ્ચે કોણ બેઠું હશે ?

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ?

વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
તે એક જટિલ સામાજિક સંહતિ છે.
સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું.
તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP