સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

નંદગોપને
કુષ્ણને
નાગને
બલરામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ
ખાસી વિદ્રોહ બંગાળ
ખૌડ આંદોલન-ઓડિશા
મુંડા વિદ્રોહ- ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

ગાંધાર મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા
મરઈત મૂર્તિકલા
મૌર્ય મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ?

14 અને 25
13 અને 28
15 અને 26
13 અને 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP