સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

બલરામને
નાગને
નંદગોપને
કુષ્ણને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

આચાર્ય જે.બી કૃપલાણી
રાજેન્દ્ર પ્રસાદ
જયપ્રકાશ નારાયણ
રામમનોહર લોહિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP