સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

નાગને
કુષ્ણને
બલરામને
નંદગોપને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

28 કલાક
48 કલાક
18 કલાક
24 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ___ છે.

વૈધાનિક સંસ્થા
એક પણ નહીં
અર્ધન્યાયિક સંસ્થા
બંધારણીય સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP