સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

નાગને
બલરામને
કુષ્ણને
નંદગોપને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?

45
38
35
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ?

તેલગાંના
ઝારખંડ
આંધ્રપ્રદેશ
છતીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
NSGM નું પૂરું નામ શું છે ?

નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન
આપેલ પૈકી એક પણ નહીં
ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન
નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP