સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

કુષ્ણને
નંદગોપને
નાગને
બલરામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

ઉત્કર્ષ બોર્ડ
સમાજ સુરક્ષા મંડળ
સમાજ કલ્યાણ બોર્ડ
મહિલા વિકાસ મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ?

બાબુ દેવનંદન ખત્રી
ધર્મપાલ
અજ્ઞેય
મૈથીલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ?

સરસેનાપતિ
સંરક્ષણપ્રધાન
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

રત્નાવલી - કવિ ભટ્ટી
નાગાનંદ - હર્ષવર્ધન
મયૂરશતક - મયૂર ભટ્ટ
કાદમ્બરી - બાણભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

પરશુરામ પોટરીઝ-વડોદરા
વેણીભાઈ મીલ-ભાવનગર
આઈના મહેલ-ભુજ
મહારાણા મિલ-પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP