Talati Practice MCQ Part - 8 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ? 21 20 13 10 21 20 13 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ? નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 A, B, C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ? 16 12 14 10 16 12 14 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો સાચો વિકલ્પ શોધો : હું કવિતા લખું છું. મારી વડે કવિતા લખાશે. કવિતા કવિથી લખાશે. મારાથી કવિતા લખાય છે. મારી પાસે કવિતા લખાવે છે. મારી વડે કવિતા લખાશે. કવિતા કવિથી લખાશે. મારાથી કવિતા લખાય છે. મારી પાસે કવિતા લખાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Fill in the blank with proper form of verb: "He did not ___ his friend." forgave forgive forgived forgiven forgave forgive forgived forgiven ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Change into passive voice : They asked me my name. I was asked my name by them I am asked my name by them My name is asked by them I asked my name by them I was asked my name by them I am asked my name by them My name is asked by them I asked my name by them ANSWER DOWNLOAD GUJARATI MCQ APP