Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ અન્નાહાર
અન્નાહારની હિમાયત
આહાર નીતિ
ઉત્તમ આહાર નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રથમ ચરણમાં=13 માત્રા અને બીજા ચરણમાં=11 માત્રા ક્યા છંદમાં છે ?

ઝૂલણા
ચોપાઈ
હરિગીત
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ધારો કે A એ Cનો પુત્ર છે. C અને Q સગી બહેનો છે. Z એ Qની માતા છે. P એ Zનો પુત્ર છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો થાય ?

P અને A બંને પિતરાઈ છે.
Q એ Aના દાદી છે
P એ Aના મામા છે.
C અને P બંને બહેનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ?

28, માર્ચ
29, ઓગસ્ટ
27, જુલાઈ
23, ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP