નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર નં.1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. દુકાનદાર નં.2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે. દુકાનદાર નં.3 ખરીદી ૫૨ 25% અને 5% બે વળતર આપે છે. કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
એક ટેબલ અમુક કિંમતે વેચતાં 7 ટકા ખોટ જાય છે. જો ટેબલના રૂ. 48 વધા૨ે લેતાં 9 ટકા નફો થતો હોય તો ટેબલની મૂળકિંમત કેટલા રૂપિયા હશે ?