નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર નં.1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. દુકાનદાર નં.2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે. દુકાનદાર નં.3 ખરીદી ૫૨ 25% અને 5% બે વળતર આપે છે. કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?

દુકાનદાર નં.1
દુકાનદાર નં.2
બધે સરખો જ ફાયદો થાય
દુકાનદાર નં.3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ?

રૂ. 18
રૂ. 31(1/9)
રૂ. 22
રૂ. 20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળને રૂ.360માં વેચતાં દુકાનદારને 20% નુકશાન થાય છે. તો રૂ.585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ?

25%
18%
30%
27%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીને એક ઘડિયાળ 10% ની ખોટથી વેચી, પણ જો તેને તેની કિંમત રૂા.110 વધારે લીધેલ હોત તો, તેને 12% લેખે નફો થયો હોય તો તેની પડતર કિંમત કેટલી હશે ?

560
500
450
600

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP