નફો અને ખોટ (Profit and Loss) દુકાનદાર નં.1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. દુકાનદાર નં.2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે. દુકાનદાર નં.3 ખરીદી ૫૨ 25% અને 5% બે વળતર આપે છે. કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ? દુકાનદાર નં.2 બધે સરખો જ ફાયદો થાય દુકાનદાર નં.3 દુકાનદાર નં.1 દુકાનદાર નં.2 બધે સરખો જ ફાયદો થાય દુકાનદાર નં.3 દુકાનદાર નં.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20 % નફો મળે છે. તો રૂ. 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 204 રૂ. 190 રૂ. 240 રૂ. 120 રૂ. 204 રૂ. 190 રૂ. 240 રૂ. 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.160માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂ.112 માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 21 નારંગી 90 નારંગી 52 નારંગી 15 નારંગી 21 નારંગી 90 નારંગી 52 નારંગી 15 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 60 રૂ.માં 45 નારંગી વેચતાં 20% ખોટ જાય છે. તો 112 રૂ. માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 90 નારંગી 52 નારંગી 56 નારંગી 15 નારંગી 90 નારંગી 52 નારંગી 56 નારંગી 15 નારંગી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP એક નારંગીની વેચાણ કિંમત = 60/45 = 4/3 મૂળ કિંમત = 100% 20%ખોટ = 80% 20%નફો = 120% 80% 4/3 120% (?) 120/80 × 4/3 = 2 રૂ.વેચાણ કિંમત નંગ = 112/2 = 56 નારંગી વેચવી પડે
નફો અને ખોટ (Profit and Loss) ચોખાનો ભાવ 2% ઘટતા જેટલા રૂપિયામાં 49 કિગ્રા ચોખા મળતા હતા તેટલા જ રૂપિયામાં નવા ભાવે કેટલા કિગ્રા ચોખા મળશે ? 49 48 50 51 49 48 50 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.80ની મૂળ કિંમતની પેન રૂા.90માં વેચવાથી શું થાય ? 12.5% નફો થાય 12.5% ખોટ જાય રૂા.10 નફો થાય રૂા. 10 ખોટ જાય 12.5% નફો થાય 12.5% ખોટ જાય રૂા.10 નફો થાય રૂા. 10 ખોટ જાય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 90 - 80 = 10 80 10 100 (?) 100/80 × 10 = 12.5% નફો