નફો અને ખોટ (Profit and Loss) દુકાનદાર નં.1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. દુકાનદાર નં.2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે. દુકાનદાર નં.3 ખરીદી ૫૨ 25% અને 5% બે વળતર આપે છે. કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ? દુકાનદાર નં.1 દુકાનદાર નં.3 દુકાનદાર નં.2 બધે સરખો જ ફાયદો થાય દુકાનદાર નં.1 દુકાનદાર નં.3 દુકાનદાર નં.2 બધે સરખો જ ફાયદો થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની કિંમત કેટલી રાખવી જોઈએ. જેથી વેપા૨ીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 250 રૂ. 230 રૂ. 300 રૂ. 210 રૂ. 250 રૂ. 230 રૂ. 300 રૂ. 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતાં મૂળકિંમતના 7/8 ગણી ૨કમ ઉપજે છે. તો કેટલા ટકા ખોટ જાય છે ? 8 12.5 15 10 8 12.5 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત ∴ ___ % નફો થાય. 25 20 11(1/9) 22(3/4) 25 20 11(1/9) 22(3/4) ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત 4 1 100 (?) 100/4 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) રૂા.400માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3⅓% ખોટ જાય ? 386 414 403.50 396.50 386 414 403.50 396.50 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 400 × 10/(3×100) = 13.33 રૂ. = 14 રૂ. વે.કિં = 400 - 14 = 386 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ ₹ 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા ₹___ માં વેચવી જોઈએ. 120 60 600 660 120 60 600 660 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP