GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્ય માહિતી આયોગ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. આયોગ રાજય મુખ્ય માહિતી આયુક્ત અને 15 કરતાં વધારે નહીં એટલા માહિતી આયુક્તોનું બનેલું છે.
2. તેઓની નિમણૂંક રાજ્યપાલ દ્વારા પસંદગી સમિતિની ભલામણો ઉપર થાય છે.
3. પસંદગી સમિતિ મુખ્યમંત્રી તેના અધ્યક્ષ તરીકે અને વિરોધ પક્ષના નેતા અને ફક્ત રાજ્યના ગૃહમંત્રીનો સમાવેશ કરે છે.

1, 2 અને 3
ફક્ત 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સૌરાષ્ટ્રમાં વાઘજી આશારામ અને મૂળજી આશારામે ___ 1978 માં સ્થાપી હતી.

હળવદ દેશી નાટક મંડળી
ધ્રાંગધ્રા નાટક મંડળી
વાંકાનેર આર્યવર્ધક નાટક મંડળી
મોરબી સુબોધ નાટક મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

આપેલ તમામ
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં ઘટાડા તરફ દોરી જશે.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં વધારા તરફ દોરી જશે.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડનું સમૂદ્રને ચોખ્ખું સ્થાનાંતરણ (net transfer) નું કારક બનશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

જમીન અને દરિયાની લહેરો કાયમી પવનોનો પ્રકાર છે.
કાયમી પવનોને ગ્રહીય પવનો પણ કહેવાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. વિશ્વ આરોગ્ય દિવસ દર 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
2. 2021 ના આરોગ્ય દિવસની વિષય વસ્તુ “Building a COVID-free world” હતી.
3. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થાન (WHO) ના ઉદ્ભવના પ્રસંગે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગુજરાતના નીચેના પૈકી કયા પર્યટન સ્થળો બૌધ્ધ સરકીટના ભાગ છે ?
1. ખંભાલીડાની ગુફાઓ, રાજકોટ
2. કડિયા ડુંગર ગુફાઓ, ભરૂચ
3. દેવની મોરી, અરવલ્લી

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP