GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પડતર હિસાબી ધોરણ-1 નો ઉદેશ છે ___ ક્ષમતાનું નિર્ધારણ પરોક્ષખર્ચનું એકત્રીકરણ, ફાળવણી, વહેંચણી અને સમાવેશ સરેરાશ સંતુલિત પરિવહન ખર્ચનું નિર્ધારણ પડતરના પત્રકની તૈયારી ક્ષમતાનું નિર્ધારણ પરોક્ષખર્ચનું એકત્રીકરણ, ફાળવણી, વહેંચણી અને સમાવેશ સરેરાશ સંતુલિત પરિવહન ખર્ચનું નિર્ધારણ પડતરના પત્રકની તૈયારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે. 20% 15% 30% 10% 20% 15% 30% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું/કયા કાર્યશીલ મૂડીના નિર્ધારક છે ? આપેલ તમામ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ પેઢીની શાખનીતિ નફાનું તત્વ આપેલ તમામ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ પેઢીની શાખનીતિ નફાનું તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ઓડીટ રીપોર્ટમાં અયોગ્ય અભિપ્રાય એ કંપનીની ભાવિ સધ્ધરતાની બાહેધરી છે. સ્વતંત્રતા શબ્દ સૂચવે છે કે ઓડીટરે અસીલ (Client)ની માહિતીની ગુપ્તતાનો આદર કરવો જોઈએ. વિવિધ અંકુશનો સમાવેશ કરતી યોગ્ય હિસાબી પદ્ધતિ જાળવવી એ સંચાલકોની જવાબદારી છે. ઓડીટ બાંહેધરી પત્ર એ અસીલ (Client) દ્વારા ઓડીટરને મોકલવામાં આવે છે. ઓડીટ રીપોર્ટમાં અયોગ્ય અભિપ્રાય એ કંપનીની ભાવિ સધ્ધરતાની બાહેધરી છે. સ્વતંત્રતા શબ્દ સૂચવે છે કે ઓડીટરે અસીલ (Client)ની માહિતીની ગુપ્તતાનો આદર કરવો જોઈએ. વિવિધ અંકુશનો સમાવેશ કરતી યોગ્ય હિસાબી પદ્ધતિ જાળવવી એ સંચાલકોની જવાબદારી છે. ઓડીટ બાંહેધરી પત્ર એ અસીલ (Client) દ્વારા ઓડીટરને મોકલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ? એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. આપેલ તમામ E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. આપેલ તમામ E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ? કોમર્શિયલ બિલ ડીબેન્ચર ટ્રેઝરી બિલ્સ (T Bills) કોમર્શિયલ પેપર કોમર્શિયલ બિલ ડીબેન્ચર ટ્રેઝરી બિલ્સ (T Bills) કોમર્શિયલ પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP