ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 3 માત્ર 2 1, 2, 3 માત્ર 1 માત્ર 3 માત્ર 2 1, 2, 3 માત્ર 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'કવાત રા’દેઘણ રા'નવઘણ રા'માંડલિક રા'કવાત રા’દેઘણ રા'નવઘણ રા'માંડલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી અકબર મુઝફર શાહ ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી અકબર મુઝફર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ તમાકુ ક્યા વિસ્તારમાં થાય છે ? પંચમહાલ ભાવનગર ચરોતર મહેસાણા પંચમહાલ ભાવનગર ચરોતર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? ભીમદેવ પહેલો કુમારપાળ વીર ધવલ પિસલદેવ ભીમદેવ પહેલો કુમારપાળ વીર ધવલ પિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? આપેલ માંથી કોઈ પણ નહીં હ્યુ એન સંગ ઇત્સિંગ આપેલ બંને આપેલ માંથી કોઈ પણ નહીં હ્યુ એન સંગ ઇત્સિંગ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP