ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે. 2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા. 3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ?