ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 માત્ર 3 1, 2, 3 માત્ર 2 માત્ર 1 માત્ર 3 1, 2, 3 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? નર્મદાગૌરી સુશિલા મંગલા લીલાવતી નર્મદાગૌરી સુશિલા મંગલા લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? સેનાપતિ કે સૈન્યનો વડો વજીર વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા સેનાપતિ કે સૈન્યનો વડો વજીર વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ? રોજડી રાણપુર ધોળાવીરા ભુજ રોજડી રાણપુર ધોળાવીરા ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ચતુરભાઈ પટેલ કૃપાશંકર પંડિત ગોકળદાસ પારેખ અંબાલાલ સાકરલાલ દેસાઈ ચતુરભાઈ પટેલ કૃપાશંકર પંડિત ગોકળદાસ પારેખ અંબાલાલ સાકરલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP