ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? કુલોત્તુંગ ચોલા રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા રાજરાજા ચોલા કુલોત્તુંગ ચોલા રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા રાજરાજા ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? 1909 1900 1857 1858 1909 1900 1857 1858 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્કાયરૂટ એરોસ્પેસ કંપનીનું વડુમથક ક્યા આવેલું છે ? ચેન્નાઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? ભારવિ જયદેવ બિલ્હણ ભર્તુહરિ ભારવિ જયદેવ બિલ્હણ ભર્તુહરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP