ભારતનો ઈતિહાસ (History of India)
1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.
2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.
3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.
4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું.
આ બાબતો કોને લાગું પડે છે ?

શ્યામજી કૃષ્ણવર્મા
ખુદીરામ બોઝ
અશફાફ ઉલ્લાબાં
મૅડમ કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ?

વાસ્કોડીગામા
કોર્નેલિસ-ડ-હસ્તમાન
ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા
અલ્ફાંસો-દ-અલ્બુકર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

જવાહરલાલ નેહરુ
ગાંધીજી
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

યજનવર્મન
વિક્રમાદિત્ય બીજો
પુલકેશી બીજો
પુલકેશી પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP